રાજ્યસભા / PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસ હારી ગઇ તો શું દેશ હારી ગયો

pm narendra modi attacks on congress and ruhul gandhi

રાજ્યસભામાં ચર્ચા દરમિયાન પીએમ મોદી(Narendra Modi) એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એમણે કહ્યું કે, 'પહેલા કરતા વધારે જનસમર્થન અને વિશ્વાસ સાથે અમે બીજીવાર દેશની સેવા કરવાનો અવસર દેશવાસીઓએ આપ્યો છે. હું સૌનો આભાર પ્રગટ કરું છું. દાયકા બાદ દેશે એક મજબુત જનાદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ