નવી દિલ્હી / આતંકવાદ જેવા ખતરાનો સામનો કરવા માટે વિશ્વએ એક સાથે આવવું જોઈએ, ઈન્ટરપોલ મહાસભામાં PM મોદીનું નિવેદન

PM Modi's statement at the Interpol General Assembly

ભારતમાં ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીની બેઠક 25 વર્ષના લાંબા ગાળા બાદ યોજાઈ રહી છે. છેલ્લી વખત ભારતમાં આ મહાસભા 1997માં યોજાઈ હતી. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર આ વખતે આ મહાસભાનું આયોજન નવી દિલ્હીમાં કરવાની વિશેષ તક આપવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ જેવા ખતરાનો સામનો કરવા માટે વિશ્વએ એક સાથે મળીને લડવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ