બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Bhushita
Last Updated: 08:05 AM, 6 September 2021
સંયુક્ત કિસાન મોર્ચાએ ગઈકાલે પશ્ચિમી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ઐતિહાસિક ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું. ખેડૂત નેતાએ મંચથી આવનારી ચૂંટણીમાં રાજ્ય અને દેશમાં ક્યાંયથી પણ હટાવવાનો નિર્ણય કર્યો છે. મહાપંચાયતમાં ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત છવાયેલા રહ્યા. ઘરની પાસે થઈ રહેલા આયોજન પછી પણ તેઓ મહાપંચાયતને ખતમ થયા બાદ તરત પોતાના ગૃહ જિલ્લામાં ન રહીને ગાઝીપુરના આંદોલનમાં સામેલ થવા પહોંચ્યા. મહાપંચાયતના બાદ રાકેશ ટિકૈતે કેટલીક વાતો કહી.
રાકેશ ટિકૈતે કહી આ વાત
તેઓએ કહ્યું કે આ દેશની સંસદ બહેરી થઈ ચૂકી છે. સ્વાબાવિક છે કે નાગરિકોએ સડક પર ઉતરવું પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે કેન્દ્ર અમારી માંગને સાંભળે.ટિકૈતે કૃષિ ક્ષેત્રમાં તાકાત બતાવવાની આવશ્યકતા પર ભાર મૂકતા કહ્યું કે અમે સરકારને તો તેમના પક્ષમાં મતદાન કરવા કે પોતાના વોટ બેંકને ઘટાડીને અમારી માંગો સાંભળવાનું કહી શકીએ છીએ. આ સરકાર ખેડૂતોની વાત સાંભળી રહી નથી આ માટે અમે તેમની ચૂંટણીની સંભાવનાઓ પર મુશ્કેલી સર્જીશું.
મહાપંચાયતમાં આ વાતની કરી જાહેરાત
મહાપંચાયતની સાથે જ એસકેએમએ મિશન યૂપીને પણ લોન્ચ કર્યું છે અને ભાજપની ચૂંટણીની સંભાવનાઓને નુકસાન પહોંચાડવાની જાહેરાત કરી છે. મહાપંચાયતમાં પોતાના સંબોધનમાં બીકેયૂ નેતાએ કહ્યું કે પીએમ મોદીએ યૂપીથી ચૂંટણી ન લડવી જોઈએ પણ ગુજરાતથી પોતાનું ભાવિ અજમાવવું જોઈએ. આ રીતેના નિવેદન પાછળ તર્ક અને જરૂરિયાતનું કારણ પૂછતાં ટિકૈતે કહ્યું કે પીએમ મોદી જો ગુજરાતથી ચૂંટણી લડશે તો તેઓ હારી જશે. તેઓએ ગુજરાતને નષ્ટ કરી દીધું હતું, તેઓએ તેને પોલિસ રાજ્યમાં બદલી દીધું છે.
યૂપીની ચૂંટણી પહેલાથી ભાજપ પર વધ્યું દબાણ
અસકેઅમની મુઝફ્ફરનગરની મહાપંચાયતના ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા ભાજપ પર દબાણ વધારવાનો હતો. પશ્ચિમ યૂપીના ખેડૂતોને માટે મહત્વનું છે અને કોઈપણ રાજકીય સંગઠનને માટે તેના વિરોધમાં તેમના સામૂહિક આંદોલન વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે. આ સાથે એક સવાલ કરાયો કે શું કેન્દ્ર સરકાર કે તેમની તરફથી કોઈ અધિકૃત નિવેદન કે અનોપચારિક ચેનલની મદદથી કિસાન મોર્ચા સુધી કોઈ સંદેશ આવ્યો છે તેને લઈને ટિકૈતે નકારાત્મક જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું હજુ તો બહુ જલ્દી છે.કૃષિ કાયદા પર વાતચીત ફરીથી શરૂ કરવા માટે સરકારની તરફથી હજુ સુધી કોઈ વાત થઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners