નવો પ્રવાસ / PM મોદી બેસતા વર્ષે જશે કેદારનાથ, શંકરાચાર્યની સમાધિનું કરશે ઉદ્ધાટન

PM Modi to visit Kedarnath on November 5

PM મોદી આગામી 5 નવેમ્બરે ઉત્તરાખંડ કેદારનાથ જશે. જ્યા તેઓ શંકરાચાર્યની સમાધીનું લોકાર્પણ કરશે. સાથેજ 130 કરોડના વિકાસના કામોનું પણ લોકાર્પણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ