બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / pm modi to unveil renovated jallianwala bagh memorial today know what is special
Premal
Last Updated: 01:01 PM, 28 August 2021
PM મોદી મ્યુઝીયમ ગેલેરીનું કરશે ઉદ્ઘાટન
આ ખાસ પ્રસંગે પીએમ મોદી જલિયાંવાલા બાગના પરિસરમાં બનેલા મ્યુઝીયમ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, આ હત્યાકાંડના 102 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલુ વર્ષે 13 એપ્રિલે જલિયાંવાલા બાગ સ્મારકના પુન:નિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. પરંતુ કોરોના મહામારીને પગલે આ કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો હતો.
જલિયાંવાલા બાગ સ્મારકમાં શું હશે વિશેષ ?
જલિયાંવાલા બાગ સ્મારકના નવા પરિસરમાં ચાર મ્યુઝીક ગેલેરી બનાવવામાં આવી છે. આ બધી ગેલેરીમાં પંજાબમાં થયેલી ઘટનાઓના ઐતિહાસિક મુલ્યને દર્શાવવામાં આવ્યું છે. ગેલેરીને તૈયાર કરતી સમયે ઓડિયો અને વીડિયો ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પ્રોજેક્શન મેપિંગ અને 3ડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
13 એપ્રિલ, 1919ના રોજ જલિયાંવાલા બાગમાં થયેલી ઘટનાને દર્શાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડને યાદ કરીને હજી પણ લોકો થરથરી જાય છે. આ દિવસે બ્રિટિશ સેનાએ પ્રદર્શનકારીઓની શાંતિપૂર્ણ સભામાં ગોળીબાર કર્યો હતો. જેમાં 1000થી વધુ લોકો મોતને ભેટ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.
શહીદ કૂવાનું સમારકામ કરવામાં આવ્યું છે. પીએઓ મુજબ, જ્વાલા સ્મારકનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે. જળ નિકાયને એક લાલ તળાવના રૂપમાં ફરીથી જીવંત કરવામાં આવ્યો છે અને વધુ સારી શિપિંગ માટે માર્ગોને પહોળા કરવામાં આવ્યાં છે.
બીજી નવી અને આધુનિક સુવિધાઓને જોડવામાં આવી છે, જેમાં ઉપરમુજબના સંકેતોની સાથે આંદોલનના માર્ગ ફરીથી વ્યાખ્યાયિત કરવા, રણનીતિક સ્થાનોની રોશની અને વૃક્ષારોપણની સાથે આખા બગીચામાં ઓડિયોની વ્યવસ્થા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news