નિર્ણય / રામમંદિરના ભૂમિપૂજન માટે પાંચમી ઓગસ્ટે અયોધ્યા જશે PM મોદી, સત્તાવાર જાહેરાત બાકી

pm modi to go ayodhya on 5 august to lay down stone of ram temple

ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનો સમય હવે નક્કી કરી દેવામાં આવ્યો છે. ગઈકાલે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન મોદીને મંદિર નિર્માણ શરુ કરવા અને ભૂમિપૂજન માટે ત્રણ અને પાંચ ઓગસ્ટ એમ બે તારીખ આપવામાં આવી હતી જેમાંથી મીડિયા અહેવાલ અનુસાર હવે પાંચમી તારીખે પીએમ મોદી અયોધ્યા જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ