ભેટ / ઇ-લોકાર્પણ બાદ PM મોદીએ કહ્યું, આ 3 પરિયોજનાઓથી બદલાશે ગુજરાતની સૂરત

pm modi inaugurate three projects in gujarat today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યને ત્રણ મોટી ભેટ આપી છે. દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ત્રણ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ ઇ-લોકાર્પણ કર્યા બાદ કર્યું કે આ ત્રણેય પ્રોજેક્ટ ગુજરાતની ભક્તિ, શક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતિક છે. જેમાં સર્વોદય યોજનાનો પ્રારંભ કરતાં પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને હવે દિવસમાં વીજળી મળી શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ