બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / PM Modi at kedarnath in speech he said he dreamed about kedarnath called him lucky
Mayur
Last Updated: 11:39 AM, 5 November 2021
ઉત્તરાખંડના કેદારનાથ ખાતે પીએમ મોદીએ કહ્યું હતું કે તમે બધા આજે અહીં આદિ શંકરાચાર્ય સમાધિના ઉદ્ઘાટનના સાક્ષી છો. તેમના ભક્તો અહીં શ્રદ્ધા ભાવનાથી હાજર છે. દેશના તમામ જ્યોતિર્લિંગ આજે અમારી સાથે જોડાયેલા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે 2013ના વિનાશ પછી લોકો વિચારતા હતા કે શું કેદારનાથનો પુનઃવિકાસ થઈ શકે છે. પરંતુ મારી અંદર એક અવાજ હંમેશા મને કહેતો હતો કે કેદારનાથનો ફરીથી વિકાસ થશે
'જય બાબા કેદાર'
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનની શરૂઆત 'જય બાબા કેદાર'ના નારાથી કરી હતી.
You all are witness to the inauguration of Adi Shankaracharya Samadhi here today. His devotees are present here in spirit. All maths and 'jyotirlingas' in the country are connected with us today: PM Modi at Kedarnath, Uttarakhand pic.twitter.com/0lXVUvn56b
— ANI (@ANI) November 5, 2021
તેમણે કહ્યું કે આ ભારતની સંસ્કૃતિની વ્યાપકતાનું અલૌકિક દૃશ્ય છે. તેમણે દેશના તમામ સાધુ-સંતોને વંદન કર્યા હતા. એવું કહેવાય છે કે ભારતમાં એક મહાન ઋષિ પરંપરા છે. કહ્યું કે જો હું દરેકના નામ આપીશ તો એક અઠવાડિયું લાગશે. જ્યારે પણ હું અહીં આવું છું, હું દરેક કણ સાથે જોડાયેલું છું. કહ્યું કે ગરુડચટ્ટી સાથે મારો જૂનો સંબંધ છે. ત્યાર બાદ તેમણે ક્હ્યુ હતું કે ગવર્ધન પૂજાના દિવસે મને કેદારનાથ દર્શનનું સૌભાગ્ય મળ્યું છે.
કેદારનાથમાં ઝડપથી વિકાસનું કામ ચાલી રહ્યું છે. 2013ની આફત દરમિયાન મેં અહીંની તબાહી મારી પોતાની આંખે જોઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી કેદારનાથ દુર્ઘટનાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. જણાવ્યું હતું કે વર્ષો પહેલા અહીં જે નુકસાન થયું હતું તે અકલ્પનીય હતું. અહીં આવતા લોકો વિચારતા કે શું આ આપણું કેદારધામ ફરી ઊભું થશે? પણ મારો અંદરનો અવાજ કહી રહ્યો હતો કે તે પહેલા કરતાં વધુ ગર્વથી ઊભુ રહેશે. પીએમ એ કહ્યું કે મેં જે પુનઃનિર્માણનું સપનું જોયું હતું તે આજે પૂરું થઈ રહ્યું છે. હું ભાગ્યશાળી છું.
Uttarakhand | Prime Minister Narendra Modi inaugurates re-development projects worth Rs 130cr at Kedarnath
— ANI (@ANI) November 5, 2021
These projects include Saraswati Retaining Wall Aasthapath and Ghats, Mandakini Retaining Wall Aasthapath, Tirth Purohit Houses and Garud Chatti bridge on river Mandakini pic.twitter.com/BxYcfPcyw4
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની પ્રશંસા
આ દરમિયાન વડાપ્રધાને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની પ્રશંસા કરી હતી. તેમણે કેદારનાથ ધામ પુનઃનિર્માણ કાર્ય કરનારા કામદારોનો પણ આભાર માન્યો હતો. હિમવર્ષા અને કડકડતી ઠંડી વચ્ચે તેમના કામની પ્રશંસા કરી. આ દરમિયાન તેમણે પૂજારીઓ અને રાવલોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં લગભગ 400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
પીએમને હિમાલય અને ઉત્તરાખંડ પ્રત્યે વિશેષ લગાવ છેઃ પુષ્કર સિંહ ધામી
આ પછી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાનને શાલ અને કેદારનાથ મંદિરનું પ્રતીકાત્મક સ્વરૂપ અર્પણ કર્યું. પીએમના સંબોધન પહેલા મુખ્યમંત્રીએ જનસભાને સંબોધી હતી. મુખ્ય પ્રધાને કેદારનાથની મુલાકાતે આવેલા વડા પ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમને હિમાલય અને ઉત્તરાખંડ સાથે વિશેષ લગાવ છે. આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે.
Under PM's leadership, development projects worth crores of rupees have been inaugurated in the state in last 5 years. Work is underway on railway project b/w Rishikesh-Karanprayag. Work is in progress on Char Dham all-weather road under govt's Bharat Mala project: Uttarakhand CM pic.twitter.com/U719GEIAkT
— ANI (@ANI) November 5, 2021
તમે 2013ની આપત્તિ સમયે ઉત્તરાખંડને મદદનો હાથ લંબાવ્યો હતો. કેદારનાથનું પુનઃનિર્માણ એ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કાનું કામ ચાલુ છે. પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો સંચાર થઈ રહ્યો છે. વડાપ્રધાનનો ઉત્તરાખંડ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. મુખ્યમંત્રીએ કુમાઉ ડિવિઝનમાં AIIMS સેટેલાઇટ સેન્ટર ખોલવાની મંજૂરી આપવા બદલ વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news