અભિયાન / PM મોદીનો પડ્યો બોલ ઝીલી લીધો, કેદારનાથ ધામમાં ગંદકીનો ઉલ્લેખ કર્યો તો લોકોએ સફાઇ અભિયાન શરૂ કરી દીધું

PM Modi appealed, people started cleaning campaign in Kedarnath Dham

ચાર ધામ યાત્રામાં ગંદકી સાફ કરવાની PM મોદીની અપીલની અસર જોવા મળી છે. અપીલના બીજા જ દિવસે સોમવારે લોકોએ કેદારનાથમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ