મંત્રણા / PM મોદી અને શેખ હસીના વચ્ચે વર્ચ્યુઅલ બેઠકઃ 55 વર્ષ પછી ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચાલુ થશે રેલવે વ્યવહાર?

PM Modi and Shikh Hasina virtual bilateral meet

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ભારત અને  બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષ પછી સરહદ પાર રેલવે લાઇન શરુ કરવાને લઇને સમજૂતિ બને તેવી આશા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ સાથે અનેક બીજા મુદ્દાઓ પર મહોર લાગી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ