ઉત્તરપ્રદેશ / અકસ્માતમાં પ્રવાસી શ્રમિકોના મોત પર PM મોદી અને રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી સંવેદના

PM Modi and presidnet condoles death of 24 migrants in road accident in UP’s Auraiya

દેશમાં લોકડાઉનની જાહેરાત બાદથી જ રસ્તા પર ચાલી રહેલા શ્રમિકો અકાળે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આજે ઉત્તરપ્રદેશમાં થયેલા અકસ્માતમાં 24 લોકો જ્યારે છેલ્લા 10 દિવસમાં 99 પ્રવાસી શ્રમિકોએ વિવિધ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ