બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / pm kisan yojana farmers can not register in scheme without ration card

કામની વાત / ખેડૂતો માટે ખાસ, આ કાગળીયા હાથવગા રાખજો નહીંતર નહીં થાય PM કિસાન યોજનાનું રજીસ્ટ્રેશન

Premal

Last Updated: 11:30 AM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારની યોજનાઓમાં એક યોજના પીએમ કિસાન યોજના પણ છે. આ યોજનાથી ખેડૂતોને ઘણો લાભ મળે છે.

  • પીએમ કિસાન યોજનામાં મોટુ અપડેટ
  • PM કિસાન યોજનામાં લાભ લેવા માટે આ દસ્તાવેજ રજૂ કરવા પડશે
  • આ દસ્તાવેજ નહીં હોય તો ખેડૂતોને રજીસ્ટ્રેશનમાં પડશે મુશ્કેલી

આપવા પડે છે દસ્તાવેજ

સરકાર તરફથી ખેડૂતોના ફાયદા માટે અનેક સ્કીમ ચલાવવામાં આવી રહી છે. જેમાંથી એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આ કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં ખેડૂતોને ફાયદો પહોંચાડવામાં આવે છે. અનેક ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ફાયદો પહેલેથી ઉઠાવી રહ્યો છે. જો કે, કેટલાંક ખેડૂત એવા પણ છે, જેણે અત્યાર સુધી આ યોજનામાં પોતાનુ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. જો કે, હવે ઘણા બાકી ખેડૂત આ યોજના હેઠળ લાભ પ્રાપ્ત કરવા માગે છે. એવામાં તેમણે કેટલાંક દસ્તાવેજ રજૂ કરવા પડશે. જેમાં એક દસ્તાવેજ ખૂબ જરૂરી છે, જો તે દસ્તાવેજ ખેડૂતની પાસે નથી તો રજીસ્ટ્રેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

આ દસ્તાવેજની છે જરૂર 

આ દસ્તાવેજ છે રેશન કાર્ડ. રેશન કાર્ડ વગર પીએમ કિસાન યોજના હેઠળ નવુ રજીસ્ટ્રેશન કરાવી શકાય નહીં. એવામાં પીએમ  કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે 6000 રૂપિયાનો લાભ ઉઠાવવા માટે ખેડૂતોની પાસે રેશન કાર્ડ હોવુ જરૂરી હોય છે. ખરેખર, પીએમ કિસાન યોજનામાં થતાં ફર્જીવાડાને રોકવા માટે સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

ક્યા કરાવશો રજીસ્ટ્રેશન?

ઘણા એવા ખેડૂતો પણ છે, જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવવા માગો છો. પરંતુ તેમને ખબર નહોતી કે આ સ્કીમમાં કેવીરીતે રજીસ્ટ્રેશન કરાવવાનુ. મહત્વનું છે કે આ સ્કીમ માત્ર એવા ખેડૂતો માટે છે અને સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા નોમિનેટેડ સ્થાનિક કૃષિ સહાયક/મહેસુલ અધિકારી/નોડલ અધિકારી સાથે સંપર્ક કરવો જરૂરી છે. તો ખેડૂત પોર્ટલમાં ખેડૂત કૉર્નરના માધ્યમથી પણ પોતાનુ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ