બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / બિઝનેસ / pm kisan samman nidhi yojana both husband and wife can take benefit of pm kisan yojana know the rules
Arohi
Last Updated: 03:30 PM, 31 August 2021
PM Kisan Samman Nidhi યોજના હેઠળ સરકાર ખેડૂતાને આર્થિક મદદ કરે છે. તેમાં વાર્ષિત તેમને 6000 એટલે કે 2000ના ત્રણ હપ્તા સીધા ખાતામાં આપવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં 9મો હપ્તો ચુકવવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ યોજનાને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે. જેવા કે શું પતિ-પત્ની બન્ને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી શકે છે? જાણો શું છે નિયમ
કઈ રીતે લેશો યોજનાનો લાભ?
પતિ-પત્ની બન્ને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા. જો તે આમ કરે તો તેમને છેતરપિંડી જાહેર કરતા સરકાર તેની રિકવરી કરશે. આ ઉપરાંત ઘણી એવી જોગવાઈઓ હોય છે જે ખેડૂતને અપાત્ર બનાવે છે. ખેડૂત પરિવારમાં જો કોઈ ટેક્સ આપે છે તે આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ ગયા વર્ષે ઈનકમ ટેક્સ ભર્યો છે તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે.
કોને નહીં મળે આ યોજનાનો લાભ?
જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરી બીજા કામોમાં કરે છે અથવા બીજાના ખેતરમાં ખેતીનું કામ કરે છે અને ખેતર તેમનું નથી. એવા ખેડૂત પણ આ યોજનાનો લાભ ન ઉઠાવી શકે. જો કોઈ ખેડૂત ખેતી કરી રહ્યો છે પરંતુ ખેતર તેના નામે નહી પરંતુ પિતા અથવા દાદાના નામે છે તો તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે.
આ લોકોને પણ નહીં મળે લાભ
જો કોઈ ખેતીની જમીનનો માલિક છે પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા રિટાયર થઈ ચુક્યા છે, હાલના અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ ખેડૂત યોજનાના લાભ નહીં લઈ શકે. આ લિસ્ટમાં પ્રોફેશનલ રજીસ્ટર્ડ ડોક્ટર, એન્જિન્યર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોઈ પરિવારના લોકો પણ આવે છે. ઈનકમ ટેક્સ આપતા પરિવારને પણ આ યોજનાનો ફાયદો નથી મળતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert