સારા સમાચાર / કોરોનાને હરાવવા માટે પંજાબ દ્વારા કરવામાં આવી આ પહેલ, થશે આ ફાયદો

Plasma Bank has been cleared by Capt. Amarinder Singh

કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે સમગ્ર વિશ્વ હવાતીયા મારી રહ્યું છે જો કે હજું સુધી કોરોનાનો અંત આવ્યો નથી. ત્યારે હવે પંજાબમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે પંજાબમાં વધતા કેસને લઇ આજથી રેપિડ એન્ટિઝન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ પ્લાઝ્મા બેંકને કેપ્ટન અમરિંદર સિંહ મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ