રિપોર્ટ / કેરળના કોઝિકોડમાં એર ઈન્ડિયાનું વિમાન શા માટે થયું હતું દુર્ઘટનાનો શિકાર, 257 પાનાના રિપોર્ટમાં AAIBએ આપ્યું આ કારણ

pilot complacency non adherence to sop cited as probable reason for kozhikode crash aaib report

વિમાન દુર્ઘટનાની તપાસ બ્યૂરો AAIBએ ગયા વર્ષે ઓગસ્ટમાં કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ શનિવારે રજૂ કર્યો. તેમાં 20 લોકોના મોત થવાની સાથે અનેક લોકો ઘાયલ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ