બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / People of this zodiac sign never accept their own fault

ચૅક કરી લેજો / પોતાની ભૂલ ક્યારેય નથી માનતા આ રાશિના લોકો, જાણો તમારી રાશિ તો નથી ને?

Kinjari

Last Updated: 01:16 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિની ખામીઓ અને ખૂબીઓ જણાવવામાં આવી છે પરંતુ કેટલીક રાશિના જાતકો એવા હોય છે જે બીજા સાથે નાની નાની વાતે ઝઘડવા લાગે છે.

  • આ રાશિના જાતકો ઝઘડાળું હોય છે
  • ક્યારેય કોઇની વાત માનતા નથી
  • પોતાને હંમેશા સર્વશ્રેષ્ઠ ગણે છે

આ 4 રાશિના લોકો પોતાને હંમેશા બીજાથી શ્રેષ્ઠ ગણે છે અને ક્યારેય પોતાની ભૂલને સ્વિકારતા નથી અને બીજા સામે પોતાને યોગ્ય સાબિત કરવાના પ્રયાસ કરતાં રહે છે. આ આદત તેમનામાંથી ક્યારેય જતી નથી. 

વૃષભ
વૃષભ રાશિના લોકો ખુબ જ ઇમાનદાર, મહેનતી અને પોતાની વાતના પાક્કા હોય છ. આ રાશિના જાતક દરેક કામ ખુબ સારી રીતે કરે છે અને તે જ વાતનો ઘમંડ પણ કરે છે. તે પોતાને સર્વશ્રેષ્ઠ માને છે અને કોઇ તેમની વાતનો વિરોધ કરે તો તેમની સાથે ઝઘડવા લાગે છે. હા પણ ભૂલ ખબર પડે તો માફી પણ માંગી લે છે. 

સિંહ 
સિંહ રાશિના જાતકોને હંમેશા એવું લાગે છે કે તેઓ ક્યારેય કોઇ કામ ખોટું કરી જ ન શકે. તેમને પોતાની ભૂલ ખબર પડે તેમ છતાં તે પોતાની ભૂલ માનતા નથી. 

વૃશ્ચિક 
આ રાશિના જાતકો માત્ર પોતાને સર્વશ્રેષ્ઠ જ નથી સમજતાં પરંતુ એવો વ્યવહાર કરે છે કે સામેની વ્યક્તિ તેમને ક્યારેય ખોટી સાબિત કરી જ ન શકે. આવામાં માફી માંગવાનો સવાલ જ આવતો નથી. 

કુંભ
કુંભ રાશિના લોકો ઇગોના કારણે પોતાની ભૂલનો ક્યારેય સ્વિકાર કરતા નથી. આવામાં જો તેમની ભૂલ કોઇ બતાવી દે તો તેમની સાથે ઝઘડવા લાગે છે. સૌની સામે કુંભના જાતકોને ખોટા કહેશો તો તે ખુબ ભારે પડી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ