બનાસકાંઠા / અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકોથી સ્થિતિ કફોડી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ ના લોકો બનાસનદીમાં જીવ ના જોખમે 4 ફૂટથી વધારે પાણીમાંથી પસાર થઈ બીજા ગામ જવા મજબુર બન્યા છે. છેલ્લા કેટલાય સમયથી પુલની માગણી કરી છે .પરંતુ પુલ ના બનતા અમીરગઢ આવવા માટે આ ગામના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ