શંકા / પાલઘર મોબ લિંચિંગ કેસમાં સાધુઓના વકીલના મોત પર સંબિત પાત્રાએ ઉઠાવ્યા સવાલ કહ્યું...

palghar lynching case digvijay trivedi died bjp leader sambit patra reaction congress

મહારાષ્ટ્રના પાલઘર લિચીંગ કેસમાં સાધુઓનો કેસ લડતા વકીલના સહાયક દિગ્વિજય ત્રિવેદીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દિગ્વિજય ત્રિવેદી પોતાની કારમાં કોર્ટ તરફ જઇ રહ્યા હતા. ત્યારે બુધવારે મુંબઇ-અમદાવાદ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. દિગ્વિજય ત્રિવેદીના અવસાન પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રવક્તા સંબિત પાત્રાએ સવાલો ઉઠાવ્યા છે અને તપાસની માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ