બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Hiralal
Last Updated: 04:43 PM, 29 January 2023
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાંથી વધુ એક માઠા સમાચાર આવ્યાં છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પેસેન્જર બસ કોતરમાં પડી જવાથી ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે પાકિસ્તાની મીડિયાને આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ વાહન ક્વેટાથી કરાચી જઇ રહ્યું હતું, જેમાં 48 મુસાફરો સવાર હતા. વધુ સ્પીડના કારણે લાસબેલા નજીક યુ-ટર્ન લેતી વખતે પુલના થાંભલા સાથે અથડાતા બસ કોતરમાં ખાબકી હતી. કોતરમાં પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી જેમાં ઘણા લોકો જીવતા બળી ગયા હતા.
WATCH: #BNNPakistan Reports.
— Gurbaksh Singh Chahal (@gchahal) January 29, 2023
At least 39 people died, while four others were wounded in an accident after a passenger bus plunged into a ravine and caught fire in #Balochistan, #Lasbela district.#Pakistan #accident pic.twitter.com/iUb7yNSC1c
કેવી રીતે બની ઘટના
રવિવારે સવારે 48 મુસાફરોથી ભરેલી ક્વેટાથી કરાચી જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. પુલ પરથી પસાર થતા વળાંક લેતા બસ પીલર સાથે અથડાઈ હતી જેને કારણે તે ધડાડાભેર નીચે ખાબકી હતી, નીચે મોટા મોટા કોતર હતા. ધડાકાભેર જમીન પર પડતાં બસમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં મુસાફરો જીવતા બળી ગયા હતા, અત્યાર સુધીમાં 39 લોકો મર્યાં હતા જેમાંથી 17 લોકોની લાશ મળી આવી છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે તેમ તેમ વધારે લાશ મળશે.
3 લોકોને બચાવી લેવાયા
અંજુમે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, તેમને ડર હતો કે જાનહાનિનો આંકડો વધી શકે છે.
17 મૃતદેહો મળ્યાં
દુર્ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચતા પહેલા કુલ 6 મેચ રમી છે. જેમાંથી 5ની જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બાદ કરતાં દરેક હરિફને પરાજય આપ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News