બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Owaisi's statement in Ahmedabad: What is wrong with placing a sheet on Aurangzeb's shrine?

નિવેદન / અમદાવાદમાં ઓવૈસીનું નિવેદન: ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવામાં ખોટું શું છે?

ParthB

Last Updated: 12:52 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે. તે દરમિયાન તેઓએ ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવા મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

  • AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે 
  • જ્ઞાનવાપી સર્વે મામલે ઓવૈસીએ આપ્યું નિવેદન 
  • સર્વે કરવાનો નિર્ણય ગેરબંધારણીય-ઓવૈસી
  • ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવી ગેરકાનૂની નથી-ઓવૈસી

જ્ઞાનવાપી સર્વે મામલે ઓવૈસીએ આપ્યું નિવેદન 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષોના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. એક બાદ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓની નજર ગુજરાત પર છે. આમ આદમી પાર્ટીના રોડ શો બાદ હવે AIMIM પણ મેદાને આવ્યુ છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ઓવૈસીએ ગુજરાત આવીને જ્ઞાનવાપી સર્વે મામલે નિવેદન આપ્યું છે. 

ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવું ગેરકાનૂની નથી-ઓવૈસી

તેમણે કહ્યું કે, સર્વે કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે. જૂનો કાયદો છે કે ધાર્મિક સંસ્થાનોના મૂળભૂત સ્ટ્રક્ચરમાં કોઈ બદલાવ કરાશે નહીં. સાથે જ ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવા મામલે પણ ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચાદર ચઢાવવું ગેરકાનૂની નથી. જો ગેરકાયદે હોય તો કાયદો બનાવો. સાથે જ મદ્રેસામાં રાષ્ટ્રીય ગાન ગાવાને ફરજીયાત કરવાના નિર્ણય ઉપર ઓવૈસીનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ગાન ગાવા ઉપર કોઈ ના પાડી શકે નહીં.

વિધાનસભાની ચૂંટણીને કારણે જ અહીંયા છું- ઓવૈસી

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, હાલ હું આગામી દિવસોમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અહીંયા આવ્યો છું. અને આગામી દિવસોમાં પણ ગુજરાતની મુલાકાત લેતો રહીશ. તેમ કઈ બેઠક ઉપર લડવું તેનો નિર્ણય હવે લઈશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ