બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Only people who have received both doses of the vaccine participate in mass programs: the center
Premal
Last Updated: 06:37 PM, 3 September 2021
સરકારે જાહેર જનતાને આપી ચેતવણી
સરકારે ફરી એક વાર જાહેર જનતાને સલાહ આપતાં જણાવ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકોએ સામૂહિક અને જાહેર સમારોહ અને મેળાવડામાં જવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ અને જો અત્યંત જરૂરી હોય તો આ પ્રકારના સામૂહિક સમારોહમાં એવા જ લોકોએ ભાગ લેવો જોઈએ કે જેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય. સરકારે જણાવ્યું છે કે, તહેવારોને ધ્યાનમાં રાખતાં કોરોના ગાઈડલાઈનનું પાલન થવું અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. એક પત્રકાર પરિષદમાં સરકાર તરફથી એવી ચેતવણી આપવામાં આવી છે કે દેશમાં ભલે કોરોના સંક્રમણના કેસ થોડા ઓછા થતા દેખાઈ રહ્યાં હોય, પરંતુ ભારતમાં હજુ બીજી લહેર સમાપ્ત થઈ નથી.
વીકલી પોઝિટિવિટી રેટમાં એકંદરે ઘટાડો નોંધાયો
સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, વીકલી પોઝિટિવિટી રેટમાં એકંદરે ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ સ્થિતિ હજુ સંપૂર્ણપણે સારી હોવાની નજરે પડતી નથી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, દેશના 39 જિલ્લામાં 3 ઓગસ્ટે સમાપ્ત થયેલા સપ્તાહમાં કોરોનાનો વીકલી પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ રહ્યો છે, જ્યારે 38 જિલ્લામાં આ રેટ 5 થી 10 ટકા વચ્ચે જોવા મળ્યો છે.
દેશમાં 16 ટકા પુખ્ત વસ્તીને વેક્સિનના બંને ડોઝ અપાયા
તેમણે જણાવ્યું કે, દેશમાં 16 ટકા પુખ્ત વસ્તીને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે, જ્યારે 54 ટકા લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું કે, સિક્કિમ, દાદરા અને નગરહવેલી તથા હિમાચલપ્રદેશમાં ૧૦૦ ટકા પુખ્ત વસ્તીને કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news