આવું કરાય ? / ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાઓની નારાજગી પર ડૉ. રઘુ શર્મા ઉકળી ઉઠયા, કડક કાર્યવાહીના એંધાણ

On the displeasure of Gujarat Congress spokespersons, Dr. Raghu Sharma boiled over, stern action

ગુજરાત  કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠતા જ સંગઠન પ્રભારી ડો રઘુ શર્માએ 'વાણી'નિયંત્રણમાં લાવવા માટેની ચેતવણીના  સૂર ઉચ્ચાર્યા. નારાજગી વ્યક્ત કરેલા નેતા પાસે ખુલાસો મંગાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ