આફત / બિહારમાં પૂરને લઇ CM નીતિશ કુમારે કહ્યું આ સ્થિતિ કોઇના હાથમાં નથી

nitish kumar on flood situation such situation is not in any one hand its a natural thing

બિહારમાં પૂરને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં મૃત્યુઆંક વધીને 23 થઈ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ