જાહેરાત / મોદી સરકારનું એલાન, કેમ્પ લગાવીને 200 જિલ્લાઓમાં અપાશે લોન, સાક્ષી બનશે સાંસદ

nirmala sitharaman announces relief for msme urges banks to increase public lending

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે કહ્યું કે 31 માર્ચ 2020 સુધી સંકટગ્રસ્ત કોઇપણ MSMIને એનપીએ જાહેર કરવામાં આવશે નહીં. એમણે બેન્કો સાથે રોકડની સ્થિતિને લઇને સમીક્ષા કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ