ડેથ વોરંટ / નિર્ભયાના ગુનેગારોના વકીલે કહ્યું : કેટલી વખત આપશો ફાંસી હજુ પણ મારી પાસે...

Nirbhaya case convicts lawyer ap singh statement they have more legal option

નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચોથી વખત ડેથ વોરંટ જાહેર કરી દીધું છે. કોર્ટે ચાર દોષિતોને 20 માર્ચ સવારે 5:30 વાગ્યે ફાંસી આપવાનો આદેશ સંભળાવ્યો છે. આ અંતિમ તારીખ છે, પરંતુ દોષિતોના વકીલ એપીસિંહે દાવો કર્યો છે કે તેમની પાસે કાયદાકીય વિકલ્પો બચેલા છે. અનેક વખત ફાંસી ટાળી ચૂકેલા એપીસિંહે કહ્યું કે, દોષિતોને વારંવાર ફાંસીની સજા સંભળાવાય રહી છે, આ કાયદાકીય હત્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ