BIG NEWS / એકસાથે આવ્યા દેશના 9 વિપક્ષી નેતાઓ: કેજરીવાલ, મમતા દીદી, પવારે PM મોદીને પત્ર લખીને કરી આ માંગણી

Nine Opposition Leaders Including Arvind Kejriwal Written To PM Modi On Rrest Of Manish Sisodia Latest News

વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું છે કે મનીષ સિસોદિયા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત છે. આ કાર્યવાહીથી સમગ્ર દેશની જનતામાં રોષ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ