બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / nihang narayan singh will surrender outside the akal takht the police stir in jaddi village is also
Hiralal
Last Updated: 10:29 PM, 16 October 2021
શનિવારે સાંજે પોલીસ ભગવંત સિંહ અને ગોવિંદ સિંહના નામના 2 નિરંગોએ કુંડલી બોર્ડર પર સરેન્ડર કર્યું હતું. સરેન્ડર કરતા પહેલા બન્નેએ ડેરામાં જઈને શ્રી ગુરુ ગ્રંથ સાહેબની સામે અરદાસ કરી હતી. શનિવારે સાંજે સરેન્ડર કરનાર નિહંગોને લેવા માટે સોનીપત પોલીસની એકે ટીમ રાતના લગભગ 8 વાગ્ય સિંધુ બોર્ડરે ડેરામાં પહોંચી હતી અને લગભગ 45 મિનિટ બાદ ત્યાંથી નીકળી હતી.
આરોપી સરબજીતે ચાર નામ આપ્યાં
હરિયાણા પોલીસે કોર્ટને એમ પણ કહ્યું હતું કે હત્યામાં વપરાયેલા શસ્ત્રો હજી મળી આવ્યા નથી. પોલીસે એમ પણ કહ્યું હતું કે નિહંગ સરબજીત સિંહે તેના ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટમાં ચાર નામ આપ્યા છે. આ પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે. હરિયાણા પોલીસ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ગુરદાસપુર અને ચમકૌર જશે.આજે બપોરે ક્રાઈમ બ્રાંચ અને પોલીસની ટીમે નિહાંગ સરદાર સરબજીત સિંહને કોર્ટમાં રજૂ કર્યા હતા.
દિલ્હીના નિહાંગ નારાયણ સિંહ આત્મસમર્પણ કર્યું
દિલ્હીના નિહાંગ નારાયણ સિંહને આત્મસમર્પણ કર્યા બાદ અમૃતસરના દેવીદાસ પુરા ગુરુદ્વારાની બહારથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે નારાયણ સિંહના અમૃતસર પહોંચવાના સમાચાર મળતાં જ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ગુરુદ્વારાછોડતાની સાથે જ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. સૌ પ્રથમ આત્મસમર્પણ કરનારા સરબજીતને સિંઘુ સરહદના ડેરામાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
નિહાંગ નારાયણ સિંહે લખબીરનો પગ કરડ્યો હતો
નિહાંગ નારાયણ સિંહે કબૂલાત કરી હતી કે તેણે મૃત્યુ પામેલા લખબીર સિંહના પગને કરડ્યો હતો. નિહાંગે કહ્યું કે તે દશેરાની ઉજવણી કરવા માટે અમૃતસરથી રવાના થયો હતો. શુક્રવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ સિંઘુ સરહદ પર પહોંચ્યો હતો. ત્યાં એકઠા થયેલા લોકોએ તેની કારને મારવાનું શરૂ કર્યું. બહાર નીકળતી પ્રસંગે લોકોએ કહ્યું હતું કે લખબીરે ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને પૂછ્યું કે શું લખબીર હજી જીવતો છે? લખબીરને જોઈને તેનો હાથ કાપી નાખવામાં આવ્યો. ત્યારબાદ નારાયણે તલવારથી લખબીરનો પગ કાપી નાખ્યો હતો. અડધા કલાક પછી તેમનું અવસાન થયું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news