બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / NIA arrests seventh person in connection with killing of tailor Kanhaiya Lal in Udaipur in Rajasthan: Spokesperson
Hiralal
Last Updated: 07:07 PM, 10 July 2022
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ગયા મહિને ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની ઘાતકી હત્યાના સંબંધમાં સાતમા વ્યક્તિની ધરપકડ કરી છે, જેની ઓળખ ફરહાદ મોહમ્મદ શેખ તરીકે થઈ છે. ફરહાદ શૈખની ધરપકડ સાથે આ કેસમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
NIA arrests seventh person in connection with killing of tailor Kanhaiya Lal in Udaipur in Rajasthan: Spokesperson
— Press Trust of India (@PTI_News) July 10, 2022
ફરહાદ મુખ્ય આરોપીની નજીકનો માણસ
એનઆઈએ પ્રવક્તાએ જણાવ્યું હતું કે શેખ ઉર્ફે બબલાની શનિવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. તે બે મુખ્ય આરોપીઓમાંના એક રિયાઝ અખ્તરીનો "નજીકનો ગુનાહિત સહયોગી" હતો, અને દરજીની હત્યાના કાવતરામાં સક્રિય ભાગ લીધો હતો. કન્હૈયા લાલની 28 જૂને તેની ટેલરિંગની દુકાનની અંદર બે આરોપીઓએ ગળું કાપીને હત્યા કરી નાખી હતી જેને લઈને દેશભરમાં ભારે ચકચાર મચી હતી.
28 જૂને થઈ હતી ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા
ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર ઉદયપુરના ટેલર (દરજી) કન્હૈયાલાલની બે આરોપીઓએ ગળું કાપીને હત્યા કરી નાખી હતી.
હત્યાકાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ
ઉદયપુર હત્યાકાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ છે.
કન્હૈયાલાલની હત્યાનો મુખ્ય આરોપીએ પાકિસ્તાન જઈને લીધી હતી તાલીમ
ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલાનાઓ રિયાસત હુસેન અને અબ્દુલ રઝાકે દાવત-એ-ઇસ્લામીની ટ્રેનિંગ માટે આરોપી મોહમ્મદ ગૌસને પાકિસ્તાન મોકલ્યો હતો. મોહમ્મદ ગૌસ સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પણ પાકિસ્તાન ગયો હતો. NIAએ આ ત્રણેયને કસ્ટડીમાં લીધા છે. રિપોર્ટ્સ મુજબ, હત્યાકાંડમાં બે મૌલાના અને બે વકીલ પણ સામેલ છે. તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક બેઠક થઈ હતી, જેમા રિયાઝ અત્તારીએ દરજી કન્હૈયાલાલને મારવાની જવાબદારી લીધી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert