વડનગર / નવા કૃષિ કાયદાથી ખેડૂતોને જે 'બંધ' થવાનો ડર છે એ જ સુવિધા પ્રધાનમંત્રીના વતનમાં 'શરૂ' થશે

New APMC Will be built in PM Modi hometown Vadnagar

દેશમાં નવા કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા બે અઠવાડિયાથી ખેડૂતો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે, નવા કાયદાઓમાં APMC સિસ્ટમ ખતમ કરવાની વાત સામેલ નથી પરંતુ ખેડૂતોને એવી શંકા છે કે આ કાયદાથી APMC બજારની સિસ્ટમ ખતમ થઇ જશે અને ખાનગી કંપનીઓ બજારમાં આવી જશે. ત્યારે આ માહોલ વચ્ચે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં નવું APMC બનવા જઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ