બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / neetu kapoor broke silence on ranbir kapoor and alia bhatt marriage

શૉકિંગ / આખરે રણબીર-આલિયાના લગ્નને લઈને નીતૂ કપૂરે તોડી ચુપ્પી, કહ્યું- બન્ને એક બીજા માટે જ બન્યા છે પણ...

Arohi

Last Updated: 12:29 PM, 9 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતૂ કપૂર આલિયા અને રણબીરના લગ્ન વિશે જણાવે છે કે 'જ્યારે આ બધુ થશે ત્યારે હું જ જોર જોરથી બૂમો પાડીને તેનું એલાન કરવા માંગીશ.'

  • રણબીર-આલિયાના લગ્ન ચર્ચામાં 
  • નીતૂ કપૂરે લગ્નને લઈને કહી આ વાત
  • જાણો આલિયા વિશે શું કહ્યું

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર બન્નેના લગ્નને લઈને ખૂબ અફવાહો પણ ફેલાઈ રહી છે. પરંતુ હવે આ અફવાહોની વચ્ચે નીતૂ કપૂરનું એક નિવેદન સામે આવ્યું છે. હકીકતે એક ઈન્ટરવ્યૂમાં નીતૂ કપૂરે પોતાના દિલની વાત કહી છે. જેને સાંભળીને રણબીર અને આલિયાના ફેન્સ તેમના લગ્નની રાહ જ નથી જોઈ શકતા. ઈન્ટરનેટ પર તો આલિયા રણબીરની વેડિંગ ડેટ અને ગેસ્ટ લિસ્ટ પણ ખૂબ વાયરલ થઈ રહી છે. 

શું કહ્યું નીતૂ કપૂરે? 
નીતૂ કપૂરે આલિયા અને રણબીરના લગ્ન વિશે જણાવ્યું કે 'જ્યારે આ બધુ થશે ત્યારે હુ જોર જોરથી બૂમો પાડીને તેની જાહેરાત કરવા માંગીશ. પરંતુ આજકાલના બાળકો થોડા અલગ છે. બન્નેનું પોતાનું જીવન છે. આમ તો બન્ને ક્યારે લગ્ન કરી લે નથી ખબર. પરંતુ હાં હું એટલું કહીશ કે લગ્ન જલ્દી જ થશે. અને આ જલ્દી જ થાય એવી હું કામના કરીશ.'

આલિયા વિશે કહી આ વાત 
ત્યાર બાદ જેવુ નીતૂને આલિયા વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે "આલિયા ભટ્ટ એક સારી વ્યક્તિ છે. તે બન્ને બસ એક બીજા માટે જ બન્યા છે. તે બન્નેની ઘણી બધુ વસ્તુઓ સમાન છે. ત્યાં જ તેમણે રણબીર વિશે જણાવ્યું કે રણબીર એક સાફ દિલનો વ્યક્તિ છે. તે દરેક વસ્તુ સકારાત્મક રીતે જોવે છે. તે કોઈ પણ માટે ઈર્ષ્યાની ભાવના નથી રાખતા. ત્યાં જ આલિયા પણ એવી જ છે. " 

આ સાથે જ નીતૂ કપૂરે કહ્યું કે મારો મારી સાસુ સાથે સંબંધ ખૂબ જ સારો છે. આમ જ હું કામના કરૂ છું કે આલિયા પણ મારી સાથે એવો જ સંબંધ બનાવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ