બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Hiren
Last Updated: 11:58 PM, 30 May 2022
ફિલ્મ એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ફસાયેલા સમીર વાનખેડેની NCB માંથી વિદાઈ થઈ ગઈ છે. એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજી ટેક્સપેયર સર્વિસ ડાયરેક્ટરેટ મોકલી દેવાયા છે.
IRS અધિકારી સમીર વાનખેડે એનસીબી મુંબઈના જોનલ ડાયરેક્ટર રહી ચૂક્યા હતા. તેઓ ડાયરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સમાં તૈનાત છે. સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજીટીએસ મોકલી દેવાયા છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં થયેલા વિવાદ બાદ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
Former Mumbai NCB Zonal director Sameer Wankhede transferred from Mumbai to Chennai
— ANI (@ANI) May 30, 2022
Earlier he was a part of investigation of the drugs-on-cruise case, Mumbai
(File photo) pic.twitter.com/q6hiVdUuOe
ઉલ્લેખનીય છે કે, એનસીબીએ આર્યન ખાનથી જોડાયેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ગત અઠવાડિયે ચાર્જશીટ દાખલ કરી હતી. એનસીબી તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે 3 અન્ય આરોપીઓના નામ નહોતા. પૂરાવાના અભાવમાં એનસીબી તરફથી તેના વિરૂદ્ધ કોઈ આરોપ લગાવવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ સમીર વાનખેડેની ટીકા થઇ રહી હતી. સમીર વાનખેડેએ જ આ મામલે તપાસ કરી હતી. સમીર વાનખેડે પર ચોતરફી હુમલા થઇ રહ્યા છે. આ હાઈપ્રોફાઇલ કેસની તપાસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. એનસીબીના ડીજીએ આ મામલે નિવેદન આપવું પડ્યું હતું.
એનસીબીના ડીજીએ કહ્યું હતું કે, તપાસમાં ચૂક અને પ્રક્રિયા પાલન ન કરનારા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હવે એનસીબીના જોનલ ડાયરેક્ટર રહેલા અને કેસની તપાસ કરનારા સમીર વાનખેડેની એનસીબીમાંથી વિદાઈ થઇ ગઈ છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન કેસની તપાસમાં ચૂક અને પ્રકિયા પાલન કરવાને લઇને એક્શન તરીકે જોવામાં આવી રહી છે.
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મળી હતી ક્લિન ચીટ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 'ક્લીન ચિટ' આપી હતી. ગત વર્ષે મુંબઈમાં ક્રૂઝ પર દરોડા દરમિયાન અન્ય કેટલાક લોકો સાથે શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પણ ડ્રગ્સ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ કાંડમાં આર્યનને જેલ પણ થઈ હતી જોકે બાદમાં કોર્ટે તેને જામીન પણ આપ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news