પ્રહાર / શરદ પવારનો PM મોદીને સવાલ, શું રામ મંદિર બનાવવાથી કોરોના ખતમ થઇ જશે?

NCP Sharad pawar statement on ram mandir coronavirus

રામ મંદિરને લઈને શરદ પવારનો કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, લૉકડાઉન પર આર્થિક નુકસાન પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક લોકોને લાગે છે કે, મંદિર નિર્માણથી કોરોના નાબૂદ થવાન છે તેવો સવાલ કર્યો છે. આપણે નક્કી કરવાનું છે કે, હાલ દેશ માટે જરૂરી છે મહામારી સામે લડવાનું કે રામ મંદિર નિર્માણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ