દુ:ખદ / ગુજરાતની જાણીતી ખાદ્યતેલ બ્રાન્ડ તિરુપતિ અને N K પ્રોટીન્સના નિલેશભાઈ પટેલનું અવસાન

N K Protein MD Nileshbhai Patel passes away due to heart attack

ખાદ્યતેલની જાણીતી બ્રાન્ડ તિરુપતિ ઑઈલના માલિક નિલેશભાઈ પટેલનું આજે રવિવારે અવસાન થતા ગુજરાતના ઉદ્યોગજગતમાં શોકનો માહોલ બન્યો હતો. નિલેશભાઈનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. મહત્વનું છે કે નિલેશભાઈ તિરુપતિ ઑઈલની કંપની N K પ્રોટીન્સના મેનેજિંગ ડિરેક્ટર પદે હતા આશરે ત્રણ દાયકા પહેલાં શરૂ થયેલી કંપનીને આજે સફળતાના શિખરે લઈ જવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ