આદેશ / સુશાંત મામલે સૌથી મોટા સમાચાર, સલમાન, કરણ જોહર સહિત આ 8 દિગ્ગજ હસ્તીઓને કોર્ટનું તેડું

muzaffarpur court ordered notice to salman khan karan johar

બૉલીવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે દિવસેને દિવસે વણાંક આવી રહ્યા છે. બિહારની મુઝફ્ફરપુરની કોર્ટે સુનાવણી બાદ નોટિસ જાહેર કરી છે. જિલ્લાના જજે સુશાંત મામલે બોલીવૂડના એક્ટર સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજીદ નડિયાદવાલા, સંજય લીલા ભણસાલી, ભૂષણ કુમાર, એકતા કપૂર સહિતનાઓ સામે નોટિસ જાહેર કરી છે અને આ તમામ લોકોને 7 ઓક્ટોબરના રોજ પોતે અથવા પ્રતિનિધિ સ્વરૂપે હાજર રહીને પોતાનો પક્ષ રાખવાના આદેશ કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ