ઉત્તરપ્રદેશ / 'બધા વેચાઈ ગયા', જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષના વકીલે વ્યક્ત કરી નારાજગી

muslim lawyer statement on gyanvapi case verdict varanasi uttar pradesh

ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી પરિસરમાં પૂજા-અર્ચનાની મંજૂરી આપવાથી જોડાયેલા કેસની સુનાવણીને લઇને જિલ્લા કોર્ટે સોમવારે મહત્વનો નિર્ણય આપ્યો છે. ત્યારે મુસ્લિમ પક્ષે ચુકાદાને લઇને નારાજગી વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ