ઇતિહાસ / ગુજરાતનું એક એવું શિવ મંદિર જેનું નિર્માણ કરાવતાં રાજાને યુદ્ધમાં વિજય મળેલો 

Muleshwar Mahadev Temple grand history of Banaskantha district

ભગવાન ભોલેનાથનો મહિનો  એટલે  શ્રાવણ માસ. આ ભગવાન શિવના પવિત્ર મહિનામાં વહેલી પરોઢથી મોડી રાત સુધી શિવ આરાધના, બમ બમ ભોલેનાથના નાદોથી અને ભજન-કીર્તનથી વાતાવરણ શિવમય બની રહ્યું છે. સાથે જ શિવપૂજાનું પણ ખૂબ અનેરૂં મહત્વ છે. આ પવિત્ર  માસમાં  કેટલાક શિવમંદિરોમાં યજ્ઞ, ચાર ભૂજા આરતી, યજ્ઞ અને સંતવાણી કાર્યક્રમ સાથે અનેક સ્થળે મેળા ભરાતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પાતાળેશ્વર,  કોટેશ્વર, મુકતેશ્વર, મૂળેશ્વર, કપિલેશ્વર, જાગેશ્વર, કાશી વિશ્વનાથ, વિશ્વેશ્વર, મોકેશ્વર, ગંગેશ્વર સહિત અગ્રણ્ય શિવમંદિરોમાં દિવસભર ભક્તોની દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ