બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Mulayam Singh Yadav, Zakir Hussain, KM Birla Among 106 Padma Award Recipients
Hiralal
Last Updated: 10:47 PM, 25 January 2023
રાષ્ટ્રપતિએ વર્ષ 2023 માટે 106 પદ્મ પુરસ્કારોની સૂચિને મંજૂરી આપી દીધી છે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ વખતે 19 એવોર્ડ વિજેતાઓ છે અને આ યાદીમાં રેનર્સ/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની કેટેગરીમાં 2 વ્યક્તિઓ અને 7 મરણોત્તર એવોર્ડ વિજેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
#PadmaAwards | Late Samajwadi Party patron Mulayam Singh Yadav, late ORS pioneer Dilip Mahalanabis, musician Zakir Hussain, SM Krishna and Srinivas Varadhan to receive Padma Vibhushan. pic.twitter.com/8nXMm47kPV
— ANI (@ANI) January 25, 2023
6 હસ્તીઓને પદ્મ વિભૂષણ
74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. સપાના દિવંગત નેતા મુલાયમ સિંહ યાદવ, સંગીતકાર ઝાકિર હુસૈન, દિવંગત દિલીપ મહાલાનોબિસ એસએમ કૃષ્ણા, શ્રીનિવાસ વર્ધન અને દિવંગત બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે.
પદ્મ ભૂષણ માટે 9 નામ પસંદ કરાયા
એસ એલ ભયરપ્પા, કુમાર મંગલમ બિરલા, દીપક ધર, વાણી જયરામ, સ્વામી ચિન્ના જિયાર, સુમન કલ્યાણપુર, કપિલ કપૂર, સુધા મૂર્તિ અને કમલેશ ડી પટેલને પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે.
Late SP patron Mulayam Singh Yadav, musician Zakir Hussain, late ORS pioneer Dilip Mahalanabis and S M Krishna to receive Padma Vibhushan. pic.twitter.com/EAXvFHw3Q9
— ANI (@ANI) January 25, 2023
91 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ
રાકેશ ઝુનઝુનવાલા (મરણોપરાંત), આરઆરઆર મ્યુઝિક કમ્પોઝર એમ.એમ.કેરાવાણી, અભિનેત્રી રવીના રવિના રવિ ટંડન સહિત 91 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે.
1954થી દર પ્રજાસત્તાક દિવસે અપાય છે એવોર્ડ
ઉલ્લેખનીય છે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે. 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ એવોર્ડ કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રની હસ્તીઓને આ એવોર્ડ અપાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert