બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Premal
Last Updated: 04:30 PM, 27 April 2022
મોંઢાના ચાંદાથી જીવવાનું થયુ મુશ્કેલ
કેટલાંક ઘરગથ્થુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. મોંઢામાં ચાંદા પડવાથી ખાવા-પીવામાં વધુ પરેશાની થાય છે. આ ચાંદાને તબીબી ભાષામાં કેન્કર સોર પણ કહેવામાં આવે છે. આ ચાંદા ક્યારેક-ક્યારેક જીવવાનુ પણ મુશ્કેલ કરી નાખે છે. જો કે, આ મોટાભાગે ઓછા સમય માટે રહે છે, પરંતુ તેમ છતાં ખૂબ તકલીફ આપે છે. જો ચાંદાની સાથે-સાથે તાવ પણ આવે છે તો સારું થવામાં 3 અઠવાડિયાનો સમય લાગે છે. જો ખાવાનુ ગળેથી ઉતારવામાં પરેશાની થાય છે તો તમે ડૉકટરને મળી શકો છો.
અપનાવો આ ઘરેલુ ઉપાય
મોંઢાના ચાંદા મોટાભાગે આપોઆપ ઠીક થાય છે અને તેના માટે કોઈ સારવારની પણ જરૂર પડતી નથી. પરંતુ દુ:ખાવામાંથી આરામ મેળવવા અને જલ્દી સાજા થવા માટે તમે ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો.
તુલસીના પાન
તુલસીના પાન દરેક ઘરમાં મળી જાય છે. આ સરળતાથી મળી જાય છે. તુલસી અત્યંત લાભદાયી છે. આ વાતાવરણ સિવાય તમારા શરીર માટે રામબાણ છે. જેનાથી અનેક બિમારીઓની સારવાર કરી શકાય છે. તુલસીમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. તેથી તેના પાનને દિવસમાં બે-ચાર-પાંચ વખત ખાવાથી મોંઢાના ચાંદા મટી જાય છે.
ખસખસ
આ સિવાય એક ચમચી સવારે ભૂખ્યા પેટે ખસખસને ગરમ પાણીની સાથે લેવાથી મોંઢાના ચાંદા તરત મટી જાય છે અને તાત્કાલિક આરામ મળે છે.
નારિયેળ તેલ
નારિયેળ તેલથી મોંઢાના ચાંદાને તરત મટાડી શકાય છે. નારિયેળ તેલને પાણીની સાથે મિલાવીને તેનુ સેવન કરો. આ પેટને ઠંડુ રાખે છે અને મોંઢાના ચાંદાને તરત મટાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news