બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Vishnu
Last Updated: 11:56 PM, 4 November 2021
લગભગ પાંચ દાયકાથી પણ વધારે જૂની પરંપરાના ભાગરૂપે આજે દિવાળીના દિવસે ભારતીય શેર બજારોમાં નવા વર્ષ માટે સાંજે એક કલાક માટે મુહૂર્તનું ટ્રેડિંગ થાય છે. સ્ટોક માર્કેટમાં આવેલી તેજીના પગલે બજાર નિષ્ણાતો માને છે કે આજે મુહૂર્ત ટ્રેડિંગમાં પણ રિટેલ ઈન્વેસ્ટર્સની ભાગીદારી ઘણી જ ઊંચી ગઇ છે. દિવાળી મહાપર્વ નિમિતે બજારમાં તેજી થઇ છે. મુહુર્ત દિવસે સેન્સેક્ષ 296 ટકા વધ્યો છે. સેન્સસેક્ષ 300 પોઇન્ટ વધી 60 હજારે પહોચ્યો છે. મુહૂર્ત ટ્રેડિંગનો નોર્મલ માર્કેટ ટાઈમ સાંજે 6.15 થી 7.15 સુધીનો હતો. ગુરુવારે BSE માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 265 લાખ કરોડ થયું હતું.
શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ
ખાસ માનતા આ પર્વમાં BSEમાં પણ રજાઓ હોય છે. વેપારીઓ આજના દિવસે ચોપડા પૂજન કરે છે તો સામે શુભ મુર્હુત જોઈ દિવાળીની સાંજે એક જ કલાક માટે શેરબજારનુ ટ્રેડિંગ ખૂલે છે દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મળી રહે તેથી શુકન માટે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ પર 1957માં સાંજના સમયે એક કલાક માટે ટ્રેડિંગ કરવાની પ્રથા પાડવામાં આવી હતી. તે પછી નેશનલ સ્ટોક એક્સચેન્જ પર પણ 1992 મુહૂર્ત ટ્રેડિંગનું શુકન કરવામાં આવ્યું. સેશન શરૂ થાય તે પહેલા સ્ટોક બ્રોકર્સ અને તેમના કર્મચારીઓ, વેપારીઓ, રોકાણકારો તેમજ પરિવારો સંપત્તિ અને સમૃદ્ધિની દેવી મા લક્ષ્મી અને અવરોધો દૂર કરનાર ભગવાન ગણેશના આશીર્વાદ મળે તે માટે ચોપડા કે શારદા પૂજન કરે છે. મુહૂર્ત ટ્રેડિંગમાં પ્રતીકાત્મક સ્વરૂપે શેરની ખરીદી કરવામાં આવે છે. આ દિવસે રેગ્યુલર માર્કેટ બંધ સાવ બંધ રહે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news