બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Modi government will give life card to every poor person

સહાય / ગરીબો માટે મોદી સરકાર સપ્ટેમ્બર 2022 સુધીમાં કરશે આ ખાસ કામ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી મોટી જાહેરાત

Ronak

Last Updated: 10:19 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી છે. જેમા તેમણે કહ્યું છે કે મોદી સરકાર સપ્ટેમ્બર 2022 સુધીમાં દરેક ગરીબ પરિવારોને આયુ્ષ્યમાન કાર્ડ આપશે.

  • સપ્ટેમ્બર 2022 સુધીમાં ગરીબોને મોદી સરકાર આપશે મોટી રાહત 
  • દરેક ગરીબોને મોદી સરકાર આપશે આયુષ્યમાન કાર્ડ 
  • પાંચ લાખ સુધી ગરીબો કરાવી શકશે મફત ઈલાજ 

મોદી સરકાર દ્વારા ગરબી પરીવારોને 5 લાખ સુધીની મેડિકલ સહાય આપવામાં આવે છે. જેના દ્વારા ગરીબ પરિવારો હોસ્પિટલોમાં મફત ઈલાજ કરાવી શકે છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા સરકાર 5 લાખ સુધીની સહાય આપે છે. આ યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તજે પ્રસંગે આરોગ્ય મંથન 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. 

સપ્ટેમ્બર 2022 સુધીમાં દરેક ગરીબોને કાર્ડ આપવામાં આવશે 

આરોગ્ય મંથન 3.0માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંજ્ઞી મનસુખ માંડવિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે સપ્ટેમ્બર 2022 સુધીમાં દરેક ગરીબોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. 

2018માં યોજનાની શરૂઆત થઈ હતી. 

આરોગ્ય મંથન 3.0 નું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડૉ ભારતી પ્રવીણ પવાર દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજના 2018માં શરૂ થઈ હતી. જેના અંતર્ગત ગરીબોને પાંચ લાખ રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. 

એક હજાર કરતા વધું બિમારીઓને થશે ઈલાજ 

ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડ દ્વારા ગરીબો સરકારી હોસ્પિટલોમાં જઈને મફત ઈલાજ કરાવી શકે છે. આ યોજના અંતર્ગત એક હજાર કરતા પણ વધું બિમારીઓનો ઈલાજ ગરીબ પરિવારો મફત કરાવી છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર એક ભારત-એક સ્વાસ્થય વીમાને લઈને સરકારી વિભાગો સાથે જલ્દી એક યોજના બનાવી રહી છે. જેને અંતર્ગત જલ્દીથી ડિજિટલ કાર્ડ પણ લોકોને આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ