બજેટ 2023 / મોદી સરકારે નાના વેપારીઓને આપ્યા ગુડ ન્યૂઝ: બસ આટલા ટકા વ્યાજ પર મળશે બૅન્ક લોન

Modi government gave good news to small traders they will get bank loans at just this percentage interest

નાણા મંત્રીએ એમએસએમઈને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે જે એમએસએમઈનું વાર્ષિક ટર્નઓવર 3 કરોડ રૂપિયા સુધી છે. તેમને ટેક્સ છૂટ આપવામાં આવશે. સાથે જ 75 લાખ કમાણી કરનાર પ્રોફેશનલને પણ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ