બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Modi becomes first PM to chair UNSC meeting, gives 'five mantras' to world
Hiralal
Last Updated: 07:25 PM, 9 August 2021
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં વડાપ્રધાન મોદી એ કહ્યું કે, જુદા-જુદા દેશો વચ્ચે સમુદ્રી વ્યાપારની અડચણોને દૂર કરવાની આવશ્યકતા છે,તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં પોતાના સંબોધન દરમિયાન આ વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સમુદ્ર આપની સામૂહિક સંપતિ છે. આપણા સમુદ્રી માર્ગ આંતર રાષ્ટ્રીય વ્યાપારની જીવાદોરીનો આધાર છે. સૌથી મોટી વાત એ છે કે,આ આપણા પ્લેનેટના ભવિષ્ય માટે બહુ જ મહત્વપૂર્ણ છે પરંતુ આજે આપણી આ સંયુક્ત સંપતિને કેટલાય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
ચાંચિયાગિરિ અને આતંકવાદ માટે સામુદ્રી માર્ગનો દુરુપયોગ થઈ રહ્યો છે
ચાંચિયાગિરિ અને આતંકવાદ માટે સામુદ્રી માર્ગનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો અનેક દેશો વચ્ચે મેરીટાઇમ વિવાદ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ વ્યાપક સંદર્ભમાં આપણે સંયુક્ત સંપતિના ઉપયોગ માટે આંતરિક સમજ અને સહયોગનું ફ્રેમવર્ક બનાવવું જોઈએ. અને આવું ફ્રેમવર્ક કોઈ એક દેશ,એકલો નહીં બનાવી શકે. આ સામૂહિક પ્રયાસોથી જ શક્ય છે. આ વિચારથી જ આપણે આઅ મહત્વપૂર્ણ વિષયને સુરક્ષા પરિષદ પાસે લઈ આવ્યા છીએ. મને પૂર્ણ વિશ્વાસ છે કી આજની ઉચ્ચસ્તરીય ચર્ચાથી વિશ્વને મેરીટાઇમને આનુષાંગિક મુદ્દા પર માર્ગદર્શન મળશે. આ મંથનને વેગ મળે તે માટે આપની સમક્ષ પાંચ મૂળભૂત સિદ્ધાંત રાખવા માંગીશ. પહેલો,આપણે મેરીટાઇમ વ્યાપારમાં પ્રતિબંધો હટાવવા જોઈએ,આપણા સૌની સમૃદ્ધિ મેરીટાઇમ વ્યાપારના સક્રિય પ્રવાહ પર નિર્ભર છે.
આપણે એક-બીજાના અધિકારોનું સન્માન કરીએ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, નિશુલ્ક મેરીટાઇમ વ્યાપાર માટે એ પણ જરૂરી છે કે આપણે એક-બીજાના અધિકારોનું સન્માન કરીએ. મેરીટાઇમ વિવાદોનું સમાધાન શાંતિપૂર્ણ અને આંતર રાષ્ટ્રીય કાયદા મુજબ હોવું જોઈએ. પારસ્પરિક ભરોસા અને વિશ્વાસ માટે પણ આ જરૂરી છે.
- આપણે કુદરતી હોનારત અને બિન રાજ્ય અભિનેતાઓ દ્વરા ઊભા કરાતા સામુદ્રિક અવરોધ નો મળીને સામનો કરવો જોઈએ આઅ બાબતે પ્રાદેશિક સહકાર માટે ભારતે મોટા પગલાં ભર્યા છે. વાવાજોડા,સૂનામી,અને પ્રદૂષણ સંબંધિત સામુદ્રી મુશ્કેલીઓ માં અમોને પહેલો પ્રતિસાદ સાંપડ્યો છે.
- આપણે સમુદ્રી પ્રયાવર્ણ અને સંસાધનોને એક તાંતણે બાંધીને રાખવા પડશે. આપણે જાણીએ છીએ કે સમુદ્રની સીધી અસર જળવાયુ પર થાય છે . એટલે આપણે તેલનું વહી જવું અને પ્લાસ્ટિકથી સમુદ્રી વાતાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવું પડશે. ઉપરાંત આપણે એક જવાબદાર સમુદ્રી સંપ્રકને પ્રોત્સાહન આપવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News