રામ મંદિર વિવાદ / આખરે 17 નવેમ્બર પહેલા કેમ આવી શકે છે અયોધ્યા વિવાદ પર ચુકાદો..? આવું છે કારણ

Mediation in the Ayodhya dispute case fails, SC to begin daily hearing from August 6

અયોધ્યા મામલે સુનાવણી હાથ ધરતા આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. આગામી 6 ઓગસ્ટથી હવે રોજે રોજ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મધ્યસ્થતાનું કોઈ પરિણામ આવ્યું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ