સમર્થન / 'દીદી'ને મળ્યો 'બહેન'નો સાથ: માયાવતીના મોદી સરકાર પર આકરા પ્રહાર

Mayawati rallies behind Mamata Banerjee, says Modi-Shah targeting her is dangerous

ચૂંટણી પંચે બુધવારે પશ્વિમ બંગાળમાં 19 મે યોજાનારી છેલ્લા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પર ગુરુવાર રાતે 10 વાગ્યા બાદ રોક લગાવી દીધી છે. માયાવતીનો આરોપ છે કે આવું ચૂંટણી પંચે એટલા માટે કર્યું છે કારણ કે દિવસમાં પ્રધાનમંત્રી મોદીની પશ્વિમ બંગાળમાં બે ચૂંટણી રેલીઓ છે. જો ચૂંટણી પંચે પ્રચાર પર બેન લગાવ્યો છે તો સવારે જ કેમ નહીં?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ