સારવાર / આટલા દિવસોમાં મ્યુકર્માઈકોસિસની દવાની અછત દૂર થઈ જશેઃ મનસુખ માંડવિયા

Mansukh Mandvia's statement on the issue of medicine for mucomycosis

ગુજરાતમાં કોરોના બાદ બીજી મહામારી જાહેર કરાયેલી બીમારી મ્યુકર્માઈકોસિસ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, તેની દવાની અછત ટુંક સમયમાં જ દુર કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ