લોકસભા / કોંગ્રેસ નેતા મનીષ તિવારીનો પલટવાર, કહ્યું નાગરિક સાથે ભેદભાવ નહીં તો નાગરિકતા આપવામાં કેમ?

manish tewari said citizenship amendment bill is unconstitutional and against basic right of equality

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોઘન બિલને રજૂ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર હુમલો કર્યો. જેના પર કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી (Manish Tiwari) એ પલટવાર કરતા કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ બંધારણની વિરુદ્ધ છે.

બ્રેકિંગ ન્યૂઝ