બ્લેક ડે / માનગઢ હત્યાકાંડઃ આજના દિવસે 1913માં ગુજરાતમાં અંગ્રેજોએ 1500 આદિવાસીઓને ગોળીઓથી વીંધી નાખ્યા હતા

Mangarh Massacre: On this day in 1913, 1500 tribals were shot dead by the British in Gujarat.

એક સદી પહેલા આજના દિવસે 1913 માં અંગ્રેજોએ  1500 થી વધુ આદિવાસીઓને ગોળીઓથી વીંધી નાખ્યા હતા તેમની યાદમાં આદિવાસી ઉજવે છે બલિદાન દિવસ. હજારો આદિવાસી અહી આપે છે શ્રધ્ધાંજલિ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ