બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Arohi
Last Updated: 09:51 AM, 15 February 2023
આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરીએ ઉજજવામાં આવશે. આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. એવુ માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન શંકરની પૂજા કરે છે. તેમને જીવનમાં ઘણી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષની મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ છે. આ દિવસે 30 વર્ષ બાદ દુર્લબ સંયોગ બની રહ્યો છે.
મહાશિવરાત્રીના દિવસે પિતા સૂર્ય અને પુત્ર શનિ એક સાથે કુંભ રાશિમાં હશે. શુક્ર મીન રાશિમાં બિરાજમાન હશે. એવામાં આ દિવસે દુગ્ધ-શર્કરા યોગ બની રહ્યો છે. આ યોગથી 3 રાશિના લોકોને જબરદસ્ત ફાયોદો થશે.
મેષ
આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે મેષ રાશિના લોકો પર ભગવાન શંકર ખૂબ જ મહેરબાન રહેશે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થશે. વ્યાપાર ખૂબ જ નફો કમાશે. નોકરીયાતોની આવકમાં વધારો જોવા મળશે. દાંપત્ય જીવનમાં મધુર સંબંધ સ્થાપિત થશે.
વૃષભ
વૃષભ રાશિ માટે મહાશિવરાત્રીથી સારા દિવસો શરૂ થવાના છે. આ દિવસે ભાગ્યનો સાથ મળશે. વ્યાપારમાં વધારે થશે અને એ રાશિના જાતકોને ખૂબ ધન લાભ થશે. રોકાણ માટે આ સમય ઉત્તમ છે.
કુંભ
મહાશિવરાત્રી કુંભ રાશિના જાતકો માટે શુભ પરિણામ લઈને આવશે. આ રાશિના લોકો જે કાર્યમાં હાથ મુકશે તેમાં સફળતા મળશે. અવિવાહિત લોકો માટે વિવાહનો યોગ બનશે અને આવકના નવા સ્ત્રોત બનશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news