બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / maharashtra violence nanded stone pelting muslim
Kavan
Last Updated: 10:23 PM, 12 November 2021
સ્થાનિકો દ્વારા જબરદસ્તી દૂકાનો બંધ કરાવવામાં આવી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે, બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસમાં જોતરાયો હતો. આ ઘટનાથી શિવાજીનગર વિસ્તારમાં કેટલાક સમય સુધી તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
Muslims across the state had taken out a protest march today against the violence in Tripura. During this, stone pelting was done in Nanded, Malegaon, Amaravati and some other places. I appeal to all Hindus & Muslims to maintain peace: Maharashtra HM Dilip Walse Patil pic.twitter.com/VdzCwwLeEC
— ANI (@ANI) November 12, 2021
ત્રિપુરા ઘટનાના વિરોધમાં આ ઉગ્ર પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા ઘટનાના વિરોધમાં આ ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નાંદેડમાં મુસ્લિમ સંગઠનોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ થોડા સમયમાં જ આ પ્રદર્શન હિંસક બન્યું અને દુકાનોને પણ બંધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં રસ્તા પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોને આગચંપી પણ કરી હતી.
હિંસાનું કારણ ત્રિપુરા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભડકેલી આ હિંસા ત્રિપુરામાં મચેલ બબાલના કારણે છે. તાજેતરમાં જ ત્રિપુરામાં મોટા પાયે સાંપ્રદાયદિક હિંસા જોવા મળી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બાદ ત્રિપુરામાં માહોલ ગંભીર બન્યો હતો. મુસ્લીમ સંગઠનોને આરોપ છે કે, ત્યાં તેમને ધમકી આપવામાં આવી રહી છએ અને હુમલા થઈ રહ્યા છે. રિપોર્ટ તો એવો પણ આવ્યો કે, મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને તોડફોડ કરવામાં આવી હતી પરંતુ પોલીસે તપાસ કરવાનો નનૈયો ભણ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners