રાજનીતિ / ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- RSSએ અમારો સંપર્ક કર્યો, સંઘે આપ્યો વળતો જવાબ

Maharashtra political crisis shiv sena uddhav thackeray rss bjp mumbai

ભાજપના માતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે તેમનો RSSએ સંપર્ક કર્યો, પરંતુ તેમણે ભાજપ સાથે ફરીથી હાથ મેળવવા મામલે વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, હવે સમય જતો રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ